Site icon 1clickchangelife

પાઠ- 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

STD 10 SCIENCE

સજીવ પ્રજનન શા માટે કરે છે ? 

 

 

 

 

 

   આમ પ્રજનન ની  ક્રિયા દ્વારા દરેક જાતિ નું જીવ સાતત્ય જળવાઈ રહે છે.


સજીવો પ્રજનન દ્વારા  પૂર્ણ રૂપે કેવી રીતે પોતાની આબેહૂબ  પ્રતિકૃતિનું સર્જન કરે છે? 

 

Q – કોષવિભાજન ફક્ત DNA પ્રતિ કૃતિના સર્જન પૂરતું નથી- સમજાવો અથવા કોષીય પ્રજનન પર ટૂંકનોંધ લખો.

કોષીય પ્રજનન એટલે કોષ વિભાજન.

Q-  કોષીય પ્રજનન અને તે દરમિયાન ભિન્નતા નો ઉદ્ભવ સમજાવો.

પ્રજનનમાં થનારી આ ભિન્નતાઓ જૈવ વિકાસ ઉદ્વિકાસનો આધાર છે.

ભિન્નતાનું મહત્વ 

પરંતુ તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવનારા  કેટલાક પરાવર્તક જીવાણુઓ જીવીત રહી શકે અને વૃદ્ધિ કરી શકે. આમ, ભિન્નતાઓ જાતિની જીવિતતા માટે ઉપયોગી છે.

Intext પ્રશ્નો

 

DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે?

 

સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી કેમ?

 

 

ભાજન એટલે શું?  ભાજનના વિવિધ પ્રકાર સમજાવો.

એક કોષીય સજીવોમાં કોષવિભાજન અથવા ભાજન દ્વારા નવા સજીવોની  ઉત્પત્તિ થાય છે.કોષ વિભાજન ની પ્રજનન ક્રિયા ને ભાજન કહે છે.

ભાજનના બે પ્રકારો છે : દ્વિભાજન અને બહુ ભાજન

દ્વિભાજન: ઘણા જીવાણુ ઓ  અને પ્રજીવોનું કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગમાં વિભાજન થાય છે.

અમીબા જેવા સજીવો માં કોષવિભાજન કોઈપણ સમતલ માં થઈ શકે છે.

કેટલાક એકકોષીય સજીવો માં શારીરિક સંરચના વધારે સંગઠિત થયેલી હોય છે ઉદાહરણ તરીકે કાલા અઝર ના રોગ કારક લેસ્માનિયમાં  કોષના એક છેડા પર ચાબુક જેવી સૂક્ષ્મ સંરચના હોય છે.

આવા સજીવોમાં દ્વિભાજન એક નિયત સમતલમાં જ થાય છે.

 

બહુ ભાજન: મેલેરિયાના પરોપજીવી પ્લાઝમોડિયમ જેવા અન્ય એક કોષીય સજીવ એક સાથે અનેક સંપત્તિ કે બાળકોષોમાં વિભાજીત થાય છે જેને બહુ ભાજન કહે છે.

 

અવખંડન (Fragmentation):-

સરળ સંરચનાવાળા બહુકોષીય સજીવોમાં પ્રજનન સરળ રીત કાર્ય કરે છે.

ઉદાહરણ તરીકે  સ્પાયરોગાયરા સામાન્યતઃ વિકાસ પામીને નાના-નાના ટુકડામાં અવખંડીત થઈ જાય છે.

આ ટુકડા અથવા ખંડ વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. 

   પુનર્જનન(Regeneration) 

 


કલિકાસર્જન (Budding):- 


વાનસ્પતિક પ્રજનન (Vegetative Propagation/Vegetative Reproduction):- 

વાનસ્પતિક પ્રજનનનો બીજો લાભ એ પણ છે કે, આ પ્રકારે ઉત્પન્ન થયેલી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિને સમાન હોય છે.

પાનફૂટી ( પર્ણ ફૂટી) ના છોડની અલિંગી પદ્ધતિ:

 

બીજાણુ-નિર્માણ (Spore Formation):-(રાઇઝોપસ માં બીજાણુ-નિર્માણ)

આ  બધી  પદ્ધતિઓમાં સંતતિનું  સર્જન માત્ર એક જ સજીવ દ્વારા થાય છે આને અલિંગી પ્રજનન કહે છે.

 

Intext પ્રશ્નો

દ્વિભાજન એ બહુભાજન થી કેવી રીતે ભિન્ન છે ?

 વિભાજનમાં પિતૃ કોષ બે બાળસજીવ કોષમાં વિભાજન પામે છે.દા.ત. અમીબા

બહુ ભાજનમાં એકકોષી સજીવ એક જ સમયે ઘણા બાળકોષોમાં વિભાજન પામે છે.દા.ત. પ્લાઝ મોડિયમ

બીજાણું  દ્વારા પ્રજનન થી સજીવને કેવી રીતે લાભ થાય છે?

 

આ રીતે બી જાણું  દ્વારા પ્રજનન થી સજીવને લાભ થાય છે.

જટિલ સંરચના વાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી? 

 

કેટલીક વનસ્પતિઓ નો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનન નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

DNA ની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે?

લિંગી પ્રજનન (Sexual Reproduction)

સંતતિ ઉત્પન્ન કરવાના હેતુએ બે વ્યક્તિઓની ભાગીદારી હોય છે, ન તો આખલો વાછરડાને જન્મ આપી શકે છે અને ન તો એકલી મરઘીથી નવા મરઘાના બચ્ચાની ઉત્પત્તિ થઈ શકે છે. આવા સજીવોને નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે નર  તેમજ માદા, બંને લિંગોની જરૂરીયાત હોય છે. 

લિંગી પ્રજનન લિંગી પ્રજનન થી  કેવી રીતે ભિન્ન છે ? અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો.

અલિંગી પ્રજનન ની મર્યાદાઓ:

 

 

પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર  સમજાવો.

સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત બીજધારી ઓના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે.

પુષ્પના ભાગો: પુંકેસર અને સ્ત્રીકેસર પુષ્પના પ્રજનન ભાગો છે. આ ઉપરાંત દલપત્ર અને વજ્ર પત્ર હોય છે.

પુંકેસર: તે નર પ્રજનન ભાગ છે. તે તંતુ અને પરાગાશય નો બનેલો છે.

સ્ત્રીકેસર: તે માદા પ્રજનન ભાગ છે. તેના ત્રણ ભાગો છે 

અંડાશય, પરાગવાહીની અને પરાગાસન.

પ્રજનનના આધારે પુષ્પના બે પ્રકારો છે: એકલિંગી પુષ્પો અને દ્વીલિંગી પુષ્પો.

એકલિંગી પુષ્પો:જ્યારે પુષ્પ પુંકેસર અથવા સ્ત્રી કેસર ધરાવતું હોય તો તેને એક લિંગી પુષ્પ કહે છે.

દ્વી લિંગી પુષ્પો: જ્યારે પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય તો તેને દ્વીલિંગી પુષ્પકહે છે.

 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન:-

(Sexual Reproduction in Flowering Plants)

પરાગનયન: 

ફલન:

ફલન પછીની ઘટનાઓ: 

ફળમાં પરિણમે છે. આ સમયગાળા દરમિયાન વજ્રપત્રો, દલપત્રો અને પુંકેસર, પરાગવાહિની તેમજ પરાગાસન સામાન્ય રીતે કરમાઈ જઈને ખરી પડે છે. 


 માનવમાં લિગી પ્રજનન (Sexual Reproduction in Human Beings):-

ટૂંકનોંધ લખો: કિશોરાવસ્થા ( મુગ્ધાવસ્થા) અથવા 
તરુણાવસ્થા દરમિયાન છોકરી અને છોકરા માં જોવા મળતા જાતીય લક્ષણો ની નોંધ કરો.
સામાન્ય ફેરફાર:

બીજી તરફ, કેટલાક એવા પણ પરિવર્તન થાય છે જે છોકરા તેમજ છોકરીઓમાં ભિન્ન હોય છે. 

નર પ્રજનન તંત્ર:-પુરુષનું પ્રજનનતંત્ર.(Male Reproductive System)


(b) માદા પ્રજનન તંત્ર (Female Reproductive System):-

ગર્ભસ્થાપન થી બાળ જન્મ સુધીની પ્રક્રિયા સમજાવો.

(c) જ્યારે અંડકોષનું ફલન થતું નથી તો શું થાય છે ?  અથવા માસિક ચક્ર ( ઋતુસ્ત્રાવ) સમજાવો.


 (d) પ્રાજનનિક સ્વાસ્થ્ય  (Reproductive Health):-

ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો.

Intext પ્રશ્નો: 

પરાગનયન ની ક્રિયા ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે?

પરાગનયન એ  પુંકેસર ના પરાગાશયથી સ્ત્રીકેસર ના પરાગાસન સુધી પરાગ રજ ના સ્થળાંતરની ક્રિયા છે.

જ્યારે ફલન એ  નર જનન કોષની ની માદા જનન  કોષ સાથે સંમિલનની ક્રિયા છે.

 

શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે?

પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સ્ત્રાવ શુક્રકોષોના સ્થળાંતરણ ને સરળ બનાવે છે તેમજ શુક્ર કોષોને પોષણ આપે છે.

યૌવનારંભના સમયે  છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે?

યૌવનારંભના સમયે છોકરીઓમાં સ્તન ગ્રંથિના કદમાં વધારો થાય છે અને  સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે અને ઋતુચક્ર શરૂ થાય છે.

માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ ને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે?

માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ જરાયું વડે પ્રાપ્ત થાય છે જરાયુ ની ભ્રૂણ તરફની પેશી માં આવેલા માં આવેલા રસાંકુર પ્રવર્ધો દ્વારા પણ ભ્રૂણ  માતાના શરીરમાંથી ગ્લુકોઝ ઓક્સિજન અને અન્ય પદાર્થો મેળવે છે.

જો કોઈ સ્ત્રી કોપર T  નો ઉપયોગ કરી રહી છે તો શું આ તેણીનું જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ કરશે?

નહી, કોપર T નો ઉપયોગ કરતી સ્ત્રીને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ મળી શકે નહીં કારણ કે જાતીય સમાગમ દરમિયાન પુરુષ અને સ્ત્રી શરીરના પ્રવાહી અને સીધા સંપર્કમાં આવે છે.

સ્વાધ્યાય ના પ્રશ્નો

 

અલિંગી પ્રજનન ની તુલના માં લિંગી પ્રજનન થી શુ લાભ થાય છે?

માનવના શુક્રપિંડ નું  કાર્ય શું છે?

માનવના શુક્રપિંડ નું કાર્ય શુક્ર કોષોનું  ઉત્પાદન અને ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ છે.

ઋતુસ્ત્રાવ શા માટે થાય છે?

જ્યારે અંડકોષનું ફલન  થતું નથી ત્યારે સ્ત્રીના ગર્ભાશયની અંદરની જાડી  અને પુષ્કળ રુધિર યુક્ત દિવાલ તૂટવા લાગે છે તેના કારણે સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ થાય છે.

ગર્ભ નિરોધનની  વિવિધ રીતો કઈ છે?

યાંત્રિક: પુરુષમાં નિરોધ અને સ્ત્રીમાં કોપર T

રાસાયણિક: સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળીઓ.

શસ્ત્રક્રિયા: શસ્ત્રક્રિયા દ્વારા શુક્રવાહિની અને અંડવાહિની બંધ કરવી.

એક કોષીય અને બહુ કોષીય સજીવ ની પ્રજનન પદ્ધતિ માં શું તફાવત છે?

પ્રજનન કોઈ જાતિ ની વસ્તી ની સ્થાયિતામાં કેવી રીતે મદદરૂપ થાય છે?

ગર્ભનિરોધક યુકતીઓ  કે સાધનો અપનાવવાના કયા કારણ હોઇ શકે છે? 

(૧) અનિચ્છિત ગર્ભધારણ રોકવા માટે.

(૨) માનવ વસતીના નિયંત્રણ માટે.

(૩) જાતીય સંક્રમિત રોગોનો ફેલાવો અટકાવવા માટે.

અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન નો તફાવત જણાવો.

અલિંગી: તેમાં સજીવની જાતિઓ સાથે કોઈ નિસ્બત હોતી નથી.

લીંગી: તેમાં સજીવ ઉભયલિંગી અથવા બે વિજાતીય એકલિંગી સજીવો હોવા જરૂરી છે.

અલિંગી: આ પ્રજનનમાં આનુવાંશિક લક્ષણો બદલાતા નથી.

લિંગી: આ પ્રજનનમાં આનુવાંશિક લક્ષણો બદલાય છે.

અલિંગી: ભાજન કલિકાસર્જન અવખંડન બીજાણું નિર્માણ વગેરે અલિંગી પ્રજનન ના પ્રકારો છે.

લિંગી: આ પ્રજનનના કોઈ વિશિષ્ટ પ્રકાર નથી.







   

Exit mobile version